જનરલ નોલેજ : મહાનુભાવો અને તેમના ઉપનામ

                                              મહાનુભાવોના ઉપનામ      

   નીચે ગુજરાતના કેટલાક મહાનુભાવો અને તેમના ઉપનામ દર્શાવેલા છે.


ક્રમ મહાનુભાવો તેમના ઉપનામ
ગાંધીજી રાષ્ટ્રપિતા, બાપુ, સાબરમતીના સંત
સરદાર વલ્લભભાઈ પટેલ સરદાર, લોખંડી પુરુષ, ભારતના બિસ્માર્ક
મહંમદ બેગડો ગુજરાતનો અકબર
ડૉ. ચંદુલાલ દેસાઈ છોટે સરદાર
જમશેદજી તાતા ભારતીય ઉધોગના પિતામહ
ડૉ. હોમીભાભા અણુશક્તિના પીતામાહ
જામ રણજીતસિંહજી ક્રિકેટનો જાદુગર
પુષ્પાબેન મહેતા મહિલા વિકાસ પ્રવૃતિના મશાલચી
ગણેશ વાસુદેવ માવળંકર ભારતની સંસદના પિતા
૧૦કુમારપાળ ગુજરાતનો અશોક
૧૧નરસિંહ મહેતા આદી કવી
૧૨મીરાંબાઈ દાસી જનમ જનમની
૧૩નર્મદ નિર્ભય પત્રકાર, યુગ વિધાયક સર્જક
૧૪જવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શાયર, કસુમ્બીના રંગનો ગાયક
૧૫પ્રેમાનંદ મહાકવિ
૧૬ઉમાંશંકર જોશી વિશ્વ શાંતિનો કવિ
૧૭પન્નાલાલા પટેલ સાહિત્ય જગતનો ચમત્કાર
૧૮ન્હાનાલાલ કવિવર
૧૯કલાપી સુરતાની વાડીનો મીઠો મોરલો
૨૦ગોવર્ધનરામ ત્રિપાઠી પંડિત યુગના પુરોધા
૨૧આનંદશંકર ધ્રુવ પ્રબુદ્ધ જ્ઞાન મૂર્તિ
૨૨ચુનીલાલ આશારામ ભગત પૂજ્ય મોટા
૨૩રવિશંકર રાવળ કલાગુરુ
૨૪રવિશંકર મહારાજ કળીયુગના ઋષિ, મૂકસેવક
૨૫નરસિંહ રાવ દિવેટિયા સાહિત્ય દિવાકર
૨૬મોહનલાલ પંડ્યા ડુંગળી ચોર
૨૭ઇન્દુલાલ યાજ્ઞિક અમીર શહેરના ગરીબ ફકીર
૨૮મોતીભાઈ આમીન ચરોતરનું મોતી
૨૯હેમચંદ્રાચાર્ય કલિકાલ સર્વજ્ઞ
૩૦અખંડા નંદ જ્ઞાનની પરબ
૩૧કસ્તુરભાઈ લાલભાઈ શીલભદ્ર શેઠી
૩૨પંડિત શુખાલાલજી પ્રજ્ઞાચક્ષુ પ્રકાંડપંડિત
૩૩ફર્દુનજી મર્જબાન ગુજરાતી પત્રકારત્વનો આદિપુરુષ
૩૪એલેકઝાન્ડર ફાર્બસ લોકાભિમુખ રાજપુરુષ
૩૫સર જમશેદજી જીજીભાઈ હિંદના હાતિમતાઈ
,

No comments:

Post a Comment